spot_img
HomeGujaratજૂનાગઢના જોષીપરામાં ગરનાળા પાસેના આયુર્વેદિક ફાર્મસી ખાતે આટલા રૂપિયાનું ઝડપાયું ...

જૂનાગઢના જોષીપરામાં ગરનાળા પાસેના આયુર્વેદિક ફાર્મસી ખાતે આટલા રૂપિયાનું ઝડપાયું વિદેશી દારૂ

spot_img

જુનાગઢ, તા.24 : જોષીપરા ગરનાળા પાસેના આયુર્વેદિક ફાર્મસી ખાતેથી 6 પેટી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ 72 કિંમત રૂા.28,800નો કબ્જે કર્યો હતો. જેમાં આરોપીઓ તરીકે શાહ નવાઝ ઉર્ફે શાહ હનીફ બ્લોચ રે. જોષીપરા અને અકરમ નાશીર પઠાણના નામો ખુલતા પોલીસે આોરપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Foreign liquor worth so much rupees seized at Ayurvedic Pharmacy near Garnala in Joshipara, Junagadh

યુવાનનું મોત

એ ડીવીઝન ગણેશનગર ગિરનાર દરવાજા ખાતે રહેતા જયેશભાઇ છગનભાઇ વારસુર (ઉ.વ.30)એ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત નોંધાયું હતું.અજાબ ગામે રહેતા ગીરીશભાઇ ભાણજીભાઇ ગત તા. રરના રાત્રીના અજાબ ગામની કલીમલ બાપુની મઢી તરફ જતા રસ્તે કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ લેતા કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular