spot_img
HomeLatestNationalઆસામના તેઝપુરમાં ધરતી ધ્રુજી, કોઈ જાનહાનિના અહેવાલ નથી; જાણો રિક્ટર સ્કેલ પર...

આસામના તેઝપુરમાં ધરતી ધ્રુજી, કોઈ જાનહાનિના અહેવાલ નથી; જાણો રિક્ટર સ્કેલ પર તીવ્રતા

spot_img

આસામના તેજપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર બુધવારે સવારે 5.55 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર તેજપુરથી 42 કિમી પૂર્વમાં હતું. ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

Earthquake in Assam's Tezpur, no casualties reported; Know magnitude on the Richter scale

આસામમાં છેલ્લા કેટલાક મહિનામાં અનેક વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો આસામની વાત કરીએ તો આ મહિનાની શરૂઆતમાં આસામના ગુવાહાટીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular