કર્ણાટકના બેંગલુરુ શહેરની બહારના રાયસાન્દ્રા પાસે એક પરફ્યુમના વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા અને પાંચ ઘાયલ થયા હતા. આગ એટલી ભીષણ દેખાઈ રહી છે કે આગની જ્વાળાઓ દૂર દૂરથી દેખાઈ રહી છે. જો કે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
બેંગલુરુમાં પરફ્યુમના વેરહાઉસમાં લાગી ભીષણ આગ, 3 લોકોના થયા મૃત્યુ
0
22
RELATED ARTICLES