spot_img
HomeLatestNationalબેંગલુરુમાં પરફ્યુમના વેરહાઉસમાં લાગી ભીષણ આગ, 3 લોકોના થયા મૃત્યુ

બેંગલુરુમાં પરફ્યુમના વેરહાઉસમાં લાગી ભીષણ આગ, 3 લોકોના થયા મૃત્યુ

spot_img

કર્ણાટકના બેંગલુરુ શહેરની બહારના રાયસાન્દ્રા પાસે એક પરફ્યુમના વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા અને પાંચ ઘાયલ થયા હતા. આગ એટલી ભીષણ દેખાઈ રહી છે કે આગની જ્વાળાઓ દૂર દૂરથી દેખાઈ રહી છે. જો કે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular