spot_img
HomeBusinessગૌતમ અદાણીને જાપાનના એમ્બેસેડરને મળ્યા , કહી આ વાત

ગૌતમ અદાણીને જાપાનના એમ્બેસેડરને મળ્યા , કહી આ વાત

spot_img

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને જાપાનના રાજદૂત હિરોશી સુઝુકી સાથેની તેમની મુલાકાત અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અમે ખૂબ જ રસપ્રદ ચર્ચા કરી હતી. અમે તેમની મુન્દ્રા પોર્ટ અને ખાવડાની મુલાકાત માટે આભારી છીએ, જ્યાં અમે 30 GW ક્ષમતાનો વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ.

અદાણીએ લખ્યું, “ભારતની સંસ્કૃતિ માટે જાપાની રાજદૂતની પ્રશંસા, તેઓ અમારી ભાગીદારીને આપે છે તે મહત્વ અને ભારત માટે તેમનો જબરદસ્ત સમર્થન ખરેખર પ્રેરણાદાયક છે,” અદાણીએ લખ્યું.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular