spot_img
HomeGujaratPaper Cancel : ધોરણ 12ની પરીક્ષાનું પેપર થયું રદ્દ , આ વિષયની...

Paper Cancel : ધોરણ 12ની પરીક્ષાનું પેપર થયું રદ્દ , આ વિષયની પરીક્ષા ફરી લેવાશે

spot_img

Paper Cancel :ઘોરણ 12ની સંસ્કૃતની પરીક્ષાનું પેપર રદ થયું છે. આ વિષયની પરીક્ષા હવે 19 માર્ચે લેવાશે.

ધોરણ 12ના સંસ્કૃત વિષયનું પેપર રદ થયું છે. આ પેપરમાં 90 ટકા પ્રશ્નો કોર્સ બહારના પૂછાયા હોવાથી આ મુદ્દે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો અને આ મામલે ફરિયાદ પણ કરી હતી. બાદ પેપર મોકૂફ રાખવામાં આવ્યું હતું અને ફરી 29 માર્ચે આ પરીક્ષાનું પેપર લેવાનો નિર્ણય લેવાયો છે.

Paper Cancel: The paper of class 12 exam has been cancelled, the exam of this subject will be retaken

વધુ એક પરીક્ષામાં છબરડાની ઘટના સામે આવી છે. ધોરણ 12ની સંસ્કૃતિ પરીક્ષામાં કેટલાક પ્રશ્નો અભ્યાસક્રમ બહારના હતા. આ કારણે વિદ્યાર્થીઓના હિતને જોતા ફરી નિર્ણય લેવાયો છે. ફરી સંસ્કૃત વિષયની પરીક્ષા 29 માર્ચે લેવાશે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular